Skip to product information
1 of 1

DHDIndia

ગુમાવ્યા બાદનું જીવન - Life After Loss [Gujarati]

ગુમાવ્યા બાદનું જીવન - Life After Loss [Gujarati]

Regular price Rs. 0.00
Regular price Sale price Rs. 0.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

સલાહકાર ટિમ જેકસન લખે છે કે, “વિરહ-વેદના એક એવી યાત્રા છે જે વહેલા કે મોડા, દરેકે ખેડવી જ પડે છે.” આપણી સાથે પોતાના અનુભવ વહેંચતા અને વધસ્તંભ તરફ અંગુલીનીર્દેશ કરતા, જેક્સન ખ્રિસ્તનાં પુનરૂત્થાનું સામર્થ્ય બતાવે છે, જેક્સન જણાવે છે કે એક આશા સાથે આપણે કેવી રીતે આ પીડાદાયક યાત્રા પૂરી કરી શકીએ છે. આ પુસ્તિકાના દરેક પાનાઓ પર, લેખક પોતે વિરહ યાત્રા પર આપણી સાથે આવે છે અને આપણા સ્મરણમાં લાવે છે કે આપણે પરસ્પર દિલાસા માટે “આપણા સર્જનહાર પર આધાર રાખવાની અગત્ય છે.”

View full details